મહંત શ્રી અરવિંદગીરી બાપુના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ શુભ અવસરે તમામ મોમાઈ ભક્તો અને સેવકગણને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ
શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે ઓગણતરીશ જુલાઈ બેહજાર છવીશ ના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી
આંતરનેશ, સાંતલપુર કચ્છના નાના રણમાં આવેલા આસ્થાના કેન્દ્ર શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે બુધવાર તારીખ ઓગણતરીશ જુલાઈ બેહજાર છવીશ અષાઢ સુદ પૂનમ ગુરૂપૂર્ણિમા ના પાવન અવસરે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારે છપનં ભોગ નો પ્રસાદ શુભ ચોઘડીયે
સવારે દસ કલાકે મહા ભોજન પ્રસાદ
બાવન ગજ ધ્વજા આરોહણ શુભ ચોઘડીયે
ગુરૂપૂજન અને ગુરૂવંદના
મહંત શ્રી અરવિંદગીરી બાપુના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
આ શુભ અવસરે તમામ મોમાઈ ભક્તો અને સેવકગણને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરીને પ્રસાદનો લાભ લેશે.
સ્થળ શ્રી મોમાઈ ધામ, આંતરનેશ કચ્છનું નાનું રણ, તાલુકો . સાંતલપુર,
આંતરનેશ, સાંતલપુર કચ્છના નાના રણમાં આવેલા આસ્થાના કેન્દ્ર શ્રી મોમાઈ ધામ આંતરનેશ ખાતે બુધવાર તારીખ ઓગણતરીશ જુલાઈ બેહજાર છવીશ અષાઢ સુદ પૂનમ ગુરૂપૂર્ણિમા ના પાવન અવસરે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
સવારે છપનં ભોગ નો પ્રસાદ શુભ ચોઘડીયે
સવારે દસ કલાકે મહા ભોજન પ્રસાદ
બાવન ગજ ધ્વજા આરોહણ શુભ ચોઘડીયે
ગુરૂપૂજન અને ગુરૂવંદના
મહંત શ્રી અરવિંદગીરી બાપુના સાનિધ્યમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે.
આ શુભ અવસરે તમામ મોમાઈ ભક્તો અને સેવકગણને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભક્તો માતાજીના દર્શન કરીને પ્રસાદનો લાભ લેશે.
સ્થળ શ્રી મોમાઈ ધામ, આંતરનેશ કચ્છનું નાનું રણ, તાલુકો . સાંતલપુર,