ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાંઆવી હતી
આજ રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીને ગૌ આવાહન અભિયાન અંતર્ગત પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રાર્થના પત્ર દ્વારા ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાં આવી.
ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને સનાતન પરંપરાનું પવિત્ર પ્રતીક છે. ગૌસંરક્ષણ એ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને માનવીય જવાબદારી પણ છે.
આ પ્રાર્થના પત્ર દ્વારા ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાં આવી.
ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને સનાતન પરંપરાનું પવિત્ર પ્રતીક છે. ગૌસંરક્ષણ એ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને માનવીય જવાબદારી પણ છે.