🔥 ट्रेंडिंग आम आदमी क्लीनिक बंद मोहाली: करोड़ों की ठगी में 11 एजेंटों... इशा रिक्की का नवीनतम पोस्ट बदशाह के सा... फेरोज खान का जेट एयर होस्टेस ज्योतिका... करुणा पांडे ने पुष्पा इम्पॉसिबल में रो... टेंडुलकर ने ऑस्ट्रेलिया के खिलाफ 350 क...
28 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાંઆવી હતી

ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાંઆવી હતી

✍️ रिपोर्टर: MEHUL SINH JADEJA 🗓 27 जुल. 2026, 11:40 PM 👁 14
આજ રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીને ગૌ આવાહન અભિયાન અંતર્ગત પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રાર્થના પત્ર દ્વારા ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાં આવી.
ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને સનાતન પરંપરાનું પવિત્ર પ્રતીક છે. ગૌસંરક્ષણ એ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને માનવીય જવાબદારી પણ છે.
📲Get App