स्थानीय
અનાજ પાણીની તકલીફનો સામનો કરતા લોકોને મળ્યો સહાયનો હાથ
અનાજ પાણીની તકલીફનો સામનો કરતા લોકોને સહાય પહોંચાડવામાં આવી છે. આ સહાયમાં ૪૦૦ નંગ બિસ્કિટ ના પેકેટ અને ૪૦૦ નંગ ૨૦૦ ગ્રામ તાજા ચવાણા ના પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું છે.
છેલ્લા ૪-૫ દિવસ થી વરસી રહેલા અનરાધાર વરસાદ ને લીધે આપડા એરિયા માં કેનલ બાજુ અને નદી ના પટ માં રહેતા ઝુપડા વાસી- મેટ્રો બ્રિજ નીચે રહેતા લોકો અનાજ પાણી - જમવા ની તકલીફ ની જાણ થતા ત્યાં એપ્રોક્ષ 400 નંગ બિસ્કિટ ના પેકેટ અને 400 નંગ 200 ગ્રામ તાજા ચવાણા ના પેકેટ નું વિતરણ કર્યું.
આ સેવા ના કાર્ય માં જેમને પણ સહયોગ કર્યો છે એમનો ખૂબ ખૂબ આભાર.
આ કાર્યક્રમનું નેતૃત્વ નિશીથ શુક્લ, સનાતન ધર્મ પ્રચારક - પ્રસારક દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સહાય પહોંચાડવામાં આવી છે તેથી પીડિતોને કંઈ હદે રાહત મળી છે.
આ સેવા ના કાર્ય માં જેમને પણ સહયોગ કર્યો છે એમનો ખૂબ ખૂબ આભાર.
આ કાર્યક્રમનું નેતૃત્વ નિશીથ શુક્લ, સનાતન ધર્મ પ્રચારક - પ્રસારક દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સહાય પહોંચાડવામાં આવી છે તેથી પીડિતોને કંઈ હદે રાહત મળી છે.