ગાંધીનગર સચિવાલય ખાતે
ગાંધીનગર સચિવાલય ખાતે માનનીય કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ રીવાબા જાડેજા ની ઉપસ્થિતિમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી, શિક્ષણ ક્ષેત્રના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ, શૈક્ષણિક ગુણવત્તા અને શાળા વ્યવસ્થાપન અંગે રચનાત્મક ચર્ચા કરી, જરૂરી સૂચનો કર્યા.