🔥 TRENDING अंबिकापुर में छात्रों का शांतिपूर्ण प्... સોનમ વાંગચુક ધર્મેન્દ્ર પ્રધાનના રાજીન... ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી... આજરોજ મોતીપુરાથી વિજાપુર-અંબાજી બાયપાસ... નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની કસું... Tripura Ex-CM Seeks Probe Into DGP's D...
25 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાતલપુર તાલુકાના ગરામડી ગામમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે દુકાનદારોએ કોઈ પણ જાતના નમકીન કે મીઠી સોપારી કે કોલ્ડ્રીંક કોઈ જાતનું  વેચાણ કરવામાં આવશે નહીં જેથી કરીને લોકોને કેન્સલ ની બીમારી હોવાની શક્યતા

સાતલપુર તાલુકાના ગરામડી ગામમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે દુકાનદારોએ કોઈ પણ જાતના નમકીન કે મીઠી સોપારી કે કોલ્ડ્રીંક કોઈ જાતનું વેચાણ કરવામાં આવશે નહીં જેથી કરીને લોકોને કેન્સલ ની બીમારી હોવાની શક્યતા

✍️ Reporter: MEHUL SINH JADEJA 🗓 25 Jul 2026, 12:56 PM 👁 24
*ગરામડી ગામમાં માત્ર બાલાજી અને ગોપાલના નમકીન જ વેચાશે, અન્ય ચીજો પર પ્રતિબંધ
ગરામડી ગામના તમામ દુકાનદારો અને જાગૃત નાગરિકોની હાજરીમાં યોજાયેલી બેઠકમાં ગામના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કંપનીના નમકીન જ વેચાણ માટે રાખી શકાશે.
અન્ય કોઈપણ કંપનીના નમકીન-પડીકા વેચી શકાશે નહીં
કોઈપણ પ્રકારની મીઠી સોપારીનું વેચાણ નહીં થાય
કોઈપણ પ્રકારના ઠંડા પીણાંનું વેચાણ નહીં થાય
*દંડની જોગવાઈ:*
જે દુકાનદારો પાસે હાલ સ્ટોક છે તેમણે તારીખ 1 સુધીમાં વેચી નાખવાનો રહેશે. ત્યારબાદ નિર્ણયનો ભંગ કરનાર સામે *₹21,000 નો દંડ* વસૂલવામાં આવશે.
ગામના વાલીઓને પણ વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના બાળકોને બહારનું નમકીન ખરીદી આપે નહીં. આ નિર્ણય ગામના વિકાસ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
*- ગરામડી ગામના તમામ દુકાનદારો અને જાગૃત નાગરિકો
📲Get App