🔥 ट्रेंडिंग कर्नाटक सरकार ने एआई विश्वविद्यालय स्थ... एसीएमई सोलर ने 2.29 जीडब्ल्यूएस बॅटरी... ACME Solar के शेयर बढ़े, राजस्थान में... राजस्थान की गहरी वर्षा से गुजरात पर भा... मंत्री ने 'जन नायक' फिल्म स्क्रीनिंग म... नेत प्रोटेस्ट के कारण चंडी में मरीना ब...
24 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઓગડ તાલુકાના તેરવાડા ગામે કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ
कृषि

ઓગડ તાલુકાના તેરવાડા ગામે કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ

✍️ रिपोर्टर: Dhaval Pandya 🗓 24 जुल. 2026, 03:36 PM 👁 23

નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતને કારણે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે. આના માટે જવાબદાર કોણ ?

કાંકરેજ ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર દ્વારા ખેડૂત ની વેદના જણાવતા કહ્યું ખેડૂત નો પાક નિસફળ ગયો અને નર્મદા વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતને કારણે કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને પાક નિષ્ફળ ગયો છે.

ઓગડ તાલુકાના તેરવાડા ગામે ભાભર ડિસ્ટ્રીક કેનાલમાં ગાબડું પડવાથી ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે અને પાક નિષ્ફળ ગયો છે. આના માટે જવાબદાર કોણ ?

ખેડૂતોને જમીન ધોવાણ અને પાક નિષ્ફળ નું વળતર આપવામાં આવે. ખેડૂતોની જમીન ધોવાણ અને પાક નિષ્ફળ નું વળતર આપવામાં આવે.
📲Get App