આજરોજ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે
આજરોજ ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકર જીના અધ્યક્ષસ્થાને સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજના ૬૫૦મા જન્મજયંતિ વર્ષ નિમિત્તે આયોજિત "સમરસતા સંકલ્પ અભિયાન" અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમોના આયોજન અંતર્ગત આયોજિત બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.