🔥 ट्रेंडिंग झारखंड में संथाल क्रांतिरकारियों के सम... दिल्ली में आज से SIR शुरू: मुख्य तिथिय... झारखंड में अज्ञात बीमारी से एक परिवार... वर्ल्डले पहेली हल हुई: केरल ब्लास्टर्स... अमृतसर: 11 किलो हेरोइन, 1 किलो से अधिक... लुधियाना: सग्गू चौक के पास पांच दिन से...
30 जून 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ?
स्थानीय

વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ?

✍️ रिपोर्टर: Kansagara dipkumar chetanbhai 🗓 30 जून 2026, 06:20 AM 👁 6
વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ? ભૂલથી પણ આ જગ્યાએ ન રાખતા ગણેશજીનો ફોટો
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા અને વિઘ્નોને દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા અચૂક કરવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ગણેશજીની મૂર્તિ કે ફોટો સાચી દિશામાં ન રાખવામાં આવે, તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે.