🔥 TRENDING Jharkhand Commemorates Hul Diwas Honou... SIR Begins in Delhi Today: Key Dates a... Five Family Members Die From Unknown I... Wordle Puzzle Solved: Kerala Blasters... Amritsar Police Arrest 10 with 11kg He... Ludhiana: Social activists protest fiv...
30 Jun 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ?
Local

વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ?

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 06:20 AM 👁 5
વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ? ભૂલથી પણ આ જગ્યાએ ન રાખતા ગણેશજીનો ફોટો
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા અને વિઘ્નોને દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા અચૂક કરવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ગણેશજીની મૂર્તિ કે ફોટો સાચી દિશામાં ન રાખવામાં આવે, તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે.