🔥 TRENDING Mizoram Chief Minister Pu Lalduhoma, 𝐇𝐮𝐥 𝐃𝐢𝐰𝐚𝐬 | 𝟑𝟎 𝐉𝐮𝐧𝐞 IMD forecasts partly cloudy sky for De... BRICS Chamber of Commerce and Industry... UP Congress Chief Ajay Rai Alleges Hou... Faisal Khan "Khan Sir" Patna: Bail Hea...
30 Jun 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ?
Local

વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ?

✍️ Reporter: Kansagara dipkumar chetanbhai 🗓 30 Jun 2026, 06:20 AM 👁 2
વિઘ્નહર્તા’ કઈ દિશામાં બિરાજમાન થશે તો ઘરમાં આવશે ‘સુખ-શાંતિ’ ? ભૂલથી પણ આ જગ્યાએ ન રાખતા ગણેશજીનો ફોટો
ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા અને વિઘ્નોને દૂર કરવા માટે ભગવાન ગણેશની પૂજા અચૂક કરવામાં આવે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ગણેશજીની મૂર્તિ કે ફોટો સાચી દિશામાં ન રાખવામાં આવે, તો તેનાથી ઘરમાં નકારાત્મકતા આવી શકે છે.