🔥 TRENDING સુરત: મીઠીખાડીમાં પાણી ભરાવવાની શરૂઆત,... ગુજરાત કોંગ્રેસે NEET પેપર લીક વિરોધમા... Paras Defence to Invest ₹6,200 Cr for... West Bengal to Release White Paper on... CRPF Deploys 20 Companies from West Be... Bihar AI Summit 2026 Highlights State'...
22 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નશામુક્ત ગુજરાત માટેનું ઐતિહાસિક પગલું
Crime

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનું નશામુક્ત ગુજરાત માટેનું ઐતિહાસિક પગલું

✍️ Reporter: Dhaval Pandya 🗓 20 Jul 2026, 06:02 PM 👁 43

દહેજ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ગુજરાત પોલીસએ જપ્ત કરેલા ૨૧૫૩ કરોડ રૂ.ના નાર્કોટિક્સનો વૈજ્ઞાનિક નાશ કરીને નશામુક્ત ગુજરાતના સંકલ્પને મજબૂત બનાવ્યો.

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા નશામુક્ત ગુજરાતના સંકલ્પને વધુ મજબૂતી આપતું ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે.

ગુજરાત પોલીસએ વિવિધ કાર્યવાહીઓ દરમિયાન જપ્ત કરેલા અંદાજિત રૂ. ૨૧૫૩ કરોડના નાર્કોટિક્સને વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કર્યો.

આ પગલાથી નશીલા પદાર્થોના જથ્થાનો નાશ થાય છે, પરંતુ મુખ્ય ઉદ્દેશ યુવાનોના સપનાઓને સુરક્ષિત રાખવાનો અને આગામી પેઢીને સ્વસ્થ, સશક્ત અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો છે.

આ પહેલ નશામુક્ત ગુજરાતના લક્ષ્યને હાંસલ કરવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે.
📲Get App