🔥 TRENDING વાંસિયા તળાવ ખાતે ઘરે સ્થાપિત ગણપતિનું... Shillong Teer Draw Results Released –... Saitar’s Fading Notes: Can Meghalaya’s... Over 2,000 Garo students protest Khasi... Tripura Gramin Bank Organises Football... Japanese Parliamentarians Arrive in In...
20 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લોકસેવક શંકરભાઈએ ગુજ્જુ લવગુરૂના નિવાસસ્થાને પહોંચી પરિવારને સાંત્વના પાઠવી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Sep 2026, 12:44 PM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લોકસેવક શંકરભાઈએ ગુજ્જુ લવગુરૂના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લઈને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી..

લોકસેવક શંકરભાઈએ ગુજ્જુ લવગુરૂના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવારની મુલાકાત લીધી હતી.શંકરભાઈએ ગુજ્જુ લવગુરૂના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવી હતી.આ મુલાકાત દરમિયાન લોકસેવક શંકરભાઈએ પરિવારના સભ્યો સાથે સમય વિતાવ્યો હતો અને દુઃખની આ ઘડીમાં પરિવારને હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો..

ગુજ્જુ લવગુરૂના નિવાસસ્થાને પહોંચેલા શંકરભાઈએ પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને મુશ્કેલ સમયમાં તેમની પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી.
📲Get App