🔥 TRENDING રાજકોટમાં ઘરેલુ હિંસા મામલે પતિ સહિતના... English version of TV series 'Ramayana... I-Pop Emerges: Indian Pop Music Moves... Karnataka Cabinet clears land allocati... Monsoon weakens in Himachal Pradesh, w... Tamil Nadu grapples with fresh power c...
19 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન" માટે પદયાત્રા

✍️ Reporter: Atul Thakor 🗓 19 Sep 2026, 11:46 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સદારામ બાપાના ધામ ટોટાણાથી એક ઐતિહાસિક " શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન" માટે પદયાત્રાની શરૂઆત કરવામાં આવી જે 26 સપ્ટેમ્બર 2026, ભાદરવી પૂનમના દિવસે અંબાજી પહોંચશે.

આ પદયાત્રાનો મુખ્ય ઉદેશ, ગુજરાતના તમામ વિકાસથી વંચિત સમાજોમાં શિક્ષણ, રોજગાર, સામાજિક ઉત્થાન અને ઓબીસી વર્ગીકરણ વિશે જાગૃતતા લાવવાનો છે
📲Get App