શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન" માટે પદયાત્રા
સદારામ બાપાના ધામ ટોટાણાથી એક ઐતિહાસિક " શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન" માટે પદયાત્રાની શરૂઆત કરવામાં આવી જે 26 સપ્ટેમ્બર 2026, ભાદરવી પૂનમના દિવસે અંબાજી પહોંચશે.
આ પદયાત્રાનો મુખ્ય ઉદેશ, ગુજરાતના તમામ વિકાસથી વંચિત સમાજોમાં શિક્ષણ, રોજગાર, સામાજિક ઉત્થાન અને ઓબીસી વર્ગીકરણ વિશે જાગૃતતા લાવવાનો છે
આ પદયાત્રાનો મુખ્ય ઉદેશ, ગુજરાતના તમામ વિકાસથી વંચિત સમાજોમાં શિક્ષણ, રોજગાર, સામાજિક ઉત્થાન અને ઓબીસી વર્ગીકરણ વિશે જાગૃતતા લાવવાનો છે