કચ્છ જિલ્લામાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત ૮ લાખથી વધુ દીપ પ્રગટાવીને વડાપ્રધાનશ્રીને જન્મદિનની શુભેચ્છા પાઠવીને તેમના દીર્ઘાયુ માટે સામુહિક પ્રાર્થના કરાઇ
જિલ્લાના વિવિધ આઈકોનિક અને ધારિમક સ્થળોએ હજારો નાગરિકોદીપ પ્રગટાવી સહભાગી બન્યા
સ્મૃતિવન મેમોરિયલ ભુજ ખાતે ૨૦ હજારથી વધુ દીપ પ્રગટાવીને 'આશીર્વાદનો દીવડો| કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી
સ્મૃતિવન મેમોરિયલ ભુજ ખાતે ૨૦ હજારથી વધુ દીપ પ્રગટાવીને 'આશીર્વાદનો દીવડો| કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી