🔥 TRENDING Jharkhand: Good People Still Left Behi... હિમતનગરમાં પ્રોહીબીશન ગુનામાં નાસતો ફર... Kerala Suvarna Keralam SK-70 Lottery:... Kerala Gold Rates for 22 & 24 Carat Pu... Kerala Sports-Tech Startup Dartle Secu... Campaign Leaflets Litter Roads, Fly Ov...
18 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં અંબાજી પદયાત્રીઓ માટે પોલીસ દ્વારા 'વિસામા' આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Sep 2026, 09:02 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જિલ્લા પોલીસ હિંમતનગરમાં અંબાજી પદયાત્રીઓ માટે 'વિસામા'નું આયોજન કરી રહી છે, જેમાં ભોજન, આરોગ્ય અને કાનૂની માર્ગદર્શનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે..

સાબરકાંઠા જિલ્લામાં-:
પોલીસ હિંમતનગરમાં અંબાજી પદયાત્રીઓ માટે 'વિસામા'નું આયોજન કરી રહી છે.આ આયોજનમાં ભોજન, આરોગ્ય અને કાનૂની માર્ગદર્શનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.પોલીસ અધિક્ષક ર્ડો.પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે આ સુવિધાઓ પદયાત્રીઓની સુરક્ષા અને આરામ માટે જરૂરી છે..

'વિસામા' સ્થળો પર આરોગ્ય ચકાસણી અને કાનૂની સલાહ માટે નિષ્ણાતો પણ હાજર રહેશે.આ પગલાંથી પદયાત્રીઓની સુવિધા અને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
📲Get App