🔥 TRENDING EPF વેતન છત 15,000 થી 25,000 સુધી વધાર... ગુજ્જુ લવ ગુરૂનું દુર્ઘટનામાં મૃત્યુ,... ગુજ્જુ લવ ગુરૂનું દુર્ઘટનામાં મૃત્યુ,... Amritsar Bus Collides with Tipper, One... DTC Bus Strike Extends Chaos on Delhi... Youth Climbs Mobile Tower in Gaya Dema...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

કે આર આંજણા કોલેજ ધાનેરામાં ગણેશજી વિસર્જન કાર્યક્રમ

✍️ Reporter: Haresh solanki 🗓 17 Sep 2026, 02:22 PM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કે આર આંજણા કોલેજ ધાનેરા

આજે કે આર આંજણા કોલેજ ધાનેરામાં ગણેશજી વિસર્જન કાર્યક્રમ કરવામાં આવ્યું હતુ જેમાં કોલેજના પ્રિન્સિપલ સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા ત્યારે ગરબા નુ કાર્યક્રમ રાખેલો હતો જેમાં કોલેજના કોલેજની છોકરીઓ એ આપણી વેશભૂજા મે ગરબા રમ્યા હતા અને સમગ્ર વિદ્યાર્થી મિત્રો ને કોલેજના પ્રિન્સિપલ, ટ્રસ્ટી અને સ્ટાફનો આભાર માન્યો હતો
📲Get App