धर्म
જલારામ ભક્તિધામમાં ગિરનારી ગ્રુપ દ્વારા ઝુપડપટ્ટી વિસ્તારનાં રહેવાસીઓને ભોજન પ્રસાદ
16 સપ્ટેમ્બર 2026 ના રોજ ગિરનારી ગ્રુપે જલારામ ભક્તિધામ મંદિર ખાતે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેનાર લોકોને ભોજન પ્રસાદ વિતરણ કરી અન્ન દાન મહાદાન ની સેવા ચરિતાર્થ કરી
16/09/26 ના બુધવારે ગિરનારી ગ્રુપ દ્વારા જલારામ ભક્તિધામ મંદિર ખાતે અન્ન ક્ષેત્રમાં ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેનાર લોકોને ભોજન પ્રસાદ કરવામાં આવ્યો.
મંદિરના અન્ન ક્ષેત્રમાં યોજાયેલ આ પ્રસાદનું મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લોકોની જઠરાગ્નિને ઠારવા અને તાત્કાલિક ખોરાકની જરૂરિયાત પૂરી કરવાનું હતું.
ગિરનારી ગ્રુપના સભ્યોએ પોતાના સ્વયંસેવક સેવાઓ આપી, ભોજનનું આયોજન અને વિતરણ સુનિશ્ચિત કર્યું,
મંદિરના અન્ન ક્ષેત્રમાં યોજાયેલ આ પ્રસાદનું મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લોકોની જઠરાગ્નિને ઠારવા અને તાત્કાલિક ખોરાકની જરૂરિયાત પૂરી કરવાનું હતું.
ગિરનારી ગ્રુપના સભ્યોએ પોતાના સ્વયંસેવક સેવાઓ આપી, ભોજનનું આયોજન અને વિતરણ સુનિશ્ચિત કર્યું,