स्थानीय
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે શેઠ કે.એલ.હોસ્પિટલ, લક્ષ્મીપુરા ખાતે રક્તદાન કેમ્પ..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં શેઠ કે.એલ.હોસ્પિટલ, લક્ષ્મીપુરા ખાતે ‘સેવા-સંકલ્પ અભિયાન’ હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીમાં ‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત શેઠ કે.એલ.હોસ્પિટલ,લક્ષ્મીપુરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.આ કેમ્પમાં ઉપસ્થિત રહી માનવસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી થવાનો અવસર મળ્યો.આપણી નસોમાં વહેતું રક્ત જ્યારે કોઈ જરૂરિયાતમંદના શરીરમાં પહોંચે છે, ત્યારે તે માત્ર રક્ત રહેતું નથી.તે કોઈના પરિવારની ખુશી, કોઈ માતાની આશા અને કોઈના જીવનની નવી શરૂઆત બની જાય છે..
આવો,રક્તદાનને મહાદાન બનાવી માનવતાની આ મહાન સેવામાં સહભાગી બનીએ.
આવો,રક્તદાનને મહાદાન બનાવી માનવતાની આ મહાન સેવામાં સહભાગી બનીએ.