यात्रा
રામદેવપીર મંદિર અમરેલી
અમરેલી જિલ્લામાં સૌથી જૂનું રામદેવપીર મંદિર ઠેબી નદીના કિનારે આવેલું છે અહીં મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા આવે છે રામદેવપીરના હાલ નવરાત્રી ચાલી રહી છે જેથી અહીં ભજન અને ભક્તિ નું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો અહીં પૂજા અર્ચના કરવા માટે આવે છે
અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હાલ રામદેવપીરના નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અમરેલી શહેરમાં આવેલા ઠેબી નદીના કિનારે 400 વર્ષ જૂનું ઐતિહાસિક અને પૌરાણિક રામદેવપીર નું મંદિર આવેલું છે આ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો પૂજા અર્ચના કરવા માટે આવે છે