આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જામનગરના લતીપર ગામે સુકાયેલા ખેતરો અને કેનાલની મુલાકાત લીધી
यहाँ देखें:
📘 Facebook
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જામનગરના લતીપર ગામે સુકાયેલા ખેતરો અને કેનાલની મુલાકાત લીધી
જામનગરના લતીપર ગામે “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ સભા”નું આયોજન કરી ખેડૂતો પાસેથી સહી ઝુંબેશ હાથ ધરાઈ
સરકાર સામે અવાજ ઉઠાવી પોતાની માંગણીઓ મંજૂર કરાવવા માટે ખેડૂતોએ એક થઈને આગળ આવવુ પડશે : મનોજ સોરઠિયા
રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી દુષ્કાળ જાહેર કરે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી રાહત કાર્યો શરૂ થઈ શકે : મનોજ સોરઠિયા
જામનગરના લતીપર ગામે “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ સભા”નું આયોજન કરી ખેડૂતો પાસેથી સહી ઝુંબેશ હાથ ધરાઈ
સરકાર સામે અવાજ ઉઠાવી પોતાની માંગણીઓ મંજૂર કરાવવા માટે ખેડૂતોએ એક થઈને આગળ આવવુ પડશે : મનોજ સોરઠિયા
રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી દુષ્કાળ જાહેર કરે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી રાહત કાર્યો શરૂ થઈ શકે : મનોજ સોરઠિયા