🔥 ट्रेंडिंग સાબરકાંઠા જિલ્લામાં 14 સપ્ટેમ્બર 2026... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਰੋਪੜ ਵਾਲਮੀਕ ਗੇਟ... રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વે... હિંમતનગર નગરપાલિકાના તંત્રને જાગૃત કરવ... मिज़ोराम के मुख्यमंत्री ने बताया, हिंद... पावरकॉम मुख्यालय के पास कांग्रेस के प्...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જામનગરના લતીપર ગામે સુકાયેલા ખેતરો અને કેનાલની મુલાકાત લીધી

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 12 सित. 2026, 07:42 PM 👁 9
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જામનગરના લતીપર ગામે સુકાયેલા ખેતરો અને કેનાલની મુલાકાત લીધી

જામનગરના લતીપર ગામે “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ સભા”નું આયોજન કરી ખેડૂતો પાસેથી સહી ઝુંબેશ હાથ ધરાઈ

સરકાર સામે અવાજ ઉઠાવી પોતાની માંગણીઓ મંજૂર કરાવવા માટે ખેડૂતોએ એક થઈને આગળ આવવુ પડશે : મનોજ સોરઠિયા

રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી દુષ્કાળ જાહેર કરે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી રાહત કાર્યો શરૂ થઈ શકે : મનોજ સોરઠિયા
📲Get App