*બ્રેકિંગ* ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા તાલુકાના દાંતા ગામે ઘાસના ડેપોની મુલાકાત લઈ ખેડૂતોની તકલીફ જાણી
*બ્રેકિંગ*
ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા તાલુકાના દાંતા ગામે ઘાસના ડેપોની મુલાકાત લઈ ખેડૂતોની તકલીફ જાણી
પશુપાલકોને ફક્ત 5 પશુનો ખોરાક મળે છે, એ પણ સાત દિવસે: ઈસુદાન ગઢવી
મુખ્યમંત્રી અને મંત્રીઓને મારી અપીલ છે કે એક દિવસ AC ચેમ્બરમાંથી બહાર નીકળીને ઘાસના ડેપોમાં આવો: ઈસુદાન ગઢવી
ઘાસ પણ ખાઈ શકાય એવું નથી કારણ કે ઘાસ સડી ગયેલું છે: ઈસુદાન ગઢવી
સરકારને મારી અપીલ છે કે ઘાસના ડેપો અને ઘાસની સંખ્યા વધારવામાં આવે: ઈસુદાન ગઢવી
ખેડૂતોને ગામમાં ઘાસ મળી રહે, એ રીતની વ્યવસ્થા કરવામાં આવે: ઈસુદાન ગઢવી
5 પશુઓની મર્યાદાને દૂર કરવામાં આવે એવી અમારી માંગ છે: ઈસુદાન ગઢવી
ખેડૂત નેતા ઈસુદાન ગઢવીએ ખંભાળિયા તાલુકાના દાંતા ગામે ઘાસના ડેપોની મુલાકાત લઈ ખેડૂતોની તકલીફ જાણી
પશુપાલકોને ફક્ત 5 પશુનો ખોરાક મળે છે, એ પણ સાત દિવસે: ઈસુદાન ગઢવી
મુખ્યમંત્રી અને મંત્રીઓને મારી અપીલ છે કે એક દિવસ AC ચેમ્બરમાંથી બહાર નીકળીને ઘાસના ડેપોમાં આવો: ઈસુદાન ગઢવી
ઘાસ પણ ખાઈ શકાય એવું નથી કારણ કે ઘાસ સડી ગયેલું છે: ઈસુદાન ગઢવી
સરકારને મારી અપીલ છે કે ઘાસના ડેપો અને ઘાસની સંખ્યા વધારવામાં આવે: ઈસુદાન ગઢવી
ખેડૂતોને ગામમાં ઘાસ મળી રહે, એ રીતની વ્યવસ્થા કરવામાં આવે: ઈસુદાન ગઢવી
5 પશુઓની મર્યાદાને દૂર કરવામાં આવે એવી અમારી માંગ છે: ઈસુદાન ગઢવી