🔥 TRENDING Meghalaya UDP Signals Openness to Lead... અમરેલીના ધારી તાલુકા ખીચા ગામમાં સિંહણ... Arunachal Congress rejects UN map, dec... Arunachal Pradesh CM says government i... Jammu & Kashmir Secretariat Tightens V... Supreme Court Collegium Recommends New...
11 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

પ્રિન્સ રહીમ આગાખાનનું રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સાથે દિલ્હી મુલાકાત

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 10 Sep 2026, 11:06 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રિન્સ રહીમ આગાખાન ખોજા સમાજના ધર્મ ગુરુ તરીકે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સાથે દિલ્હી માં મહત્વપૂર્ણ ચર્ચા કરી.

પ્રિન્સ રહીમ આગાખાન, ખોજા સમાજના ધર્મ ગુરુ અને આગાખાન પરિવારના વારસદાર, આજે દિલ્હી માં ભારતની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીએ શ્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી.

મુલાકાત દરમિયાન દેશના હિતમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં ખોજા સમાજની સામાજિક કલ્યાણ, ધર્મિક પ્રવૃત્તિઓ અને દેશની સુરક્ષા સંબંધિત મુદ્દાઓનો સમાવેશ હતો.

ખોજા સમાજમાં 11 અને 12 તારીખે યોજાનારી ખોજા જામાત માટે દીદાર આપવાના પ્રસંગે ઉત્સાહની લહેર જોવા મળી, અને પ્રિન્સ રહીમ સાહેબે આ પ્રસંગને ગૌરવની ક્ષણ તરીકે ઉજવ્યો.

પ્રિન્સ રહીમ આગાખાન કાલે ગાંધીનગરમાં યોજાનારી ખોજા જામાત માટેની સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે, જે સમાજ માટે મહત્વપૂર્ણ ઘટના છે.
📲Get App