મહીીસાગરમાં પિતા દ્વારા માસૂમ પુત્ર ની હત્યા
Watch on:
▶️ YouTube
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં થી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે સંતરામપુર તાલુકાના ઝાલદડા ગામે એક નરાધમ પિતાએ પોતાના જ ત્રણ માસના માસુમ પુત્રને કુવામાં ફેંકી મોતને ઘાટ ઉતારેલ છે પારિવારિક ઝઘડો અને પત્ની પર કુશંકા જેવી બાબતોને લઈ ઘરમાં થયેલ જગડા બાદ આરોપી આશિષ રમેશભાઈ ભુરીયા એ પોતાના ત્રણ માસના માસુમ પુત્રની કૂવામાં વહેતી લીધેલ જેના કારણે માસુમનું મૃત્યુ થયેલ હતું સમગ્ર ઘટનામાં સંતરામપુર પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે