🔥 TRENDING जन्माष्टमी के अवसर पर सीटी एसपी ऋत्विक... ગુજરાતમાં ખેડૂતો 3 લાખ સુધીની દેવામાંફ... Sister-in-Law Stabs Woman, Body Dispos... Kerala Experts Warn of Road Safety Gap... Teen Scooter Rider Killed After Being... Kerala Road Accident Claims Lives of 8...
05 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નેપાળમાં પૂરપીડિતોની વહારે પહોંચ્યા ખજૂરભાઈ

✍️ Reporter: Anil Vaghela 🗓 05 Sep 2026, 10:44 AM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નેપાળમાં પૂરપીડિતોની વહારે પહોંચ્યા ખજૂરભાઈ

ગુજરાતના જાણીતા સેવાભાવી યુવક નીતિન જાની (ખજૂરભાઈ) પોતાની ટીમ સાથે નેપાળ પહોંચી ગયા છે. ગ્લેશિયર લેક ફાટવાના કારણે સર્જાયેલી Flash Floodsની પરિસ્થિતિ વચ્ચે ખજૂરભાઈની ટીમ દ્વારા પૂરપીડિતો માટે રાહત સામગ્રી અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ના સંદેશ સાથે ખજૂરભાઈએ ફરી એકવાર માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
📲Get App