🔥 TRENDING Drunk Driver in Ludhiana Collides with... Delhi Police Arrest Drug Smuggler with... Delhi Home Burglary: Thieves Seize Mil... Gen Z Opts for Early Hair Transplants... JDU ramps up grassroots outreach in Ki... Rahul Gandhi Calls Government Failure...
05 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

અમરેલીમાં દુષ્કાળથી પીડાતા ખેડૂત બહેનોની દેવામાં માફી અને પાક માટે વળતરની માંગ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 05 Sep 2026, 04:52 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં ખેડૂતોની મહિલાઓએ આ વર્ષે કઠોર દુષ્કાળ, પૂરતી વરસાદની કમી અને પાણીની અછતને કારણે ખેતીમાં ભારે નુકસાન સહન કર્યું છે અને સરકારને દેવામાં માફી તથા પાક માટે યોગ્ય વળતર આપવાની માંગ કરી.

અમરેલી જીલ્લાની ગ્રામિણ ખેતી કરતી બહેનોનું કહેવા મુજબ આ વર્ષે દુષ્કાળ પડ્યો છે અને તહેવારો પણ ઉજવી શકતા નથી.

વરસાદ સમયસર વરસ્યો નથી, તળમાં પાણીની અછત છે અને ખેડૂતોને બિયારણ, ખાતર અને દવાઓમાં ખૂબ મોટા ખર્ચ કરવા પડ્યા, જેના કારણે હાલ ગૂજરાન ચલાવવાના પણ પૈસા બચ્યા નથી.

ખેડૂત બહેનોનું મુખ્ય માંગણું છે કે સરકાર તેમની દેવામાં માફી કરે અને આ વર્ષમાં થડાજાજો પાક થયો હોવા છતાં યોગ્ય વળતર આપે.

આ માંગણીઓ સ્થાનિક સ્તરે પ્રસારિત થઈ રહી છે અને સંબંધિત અધિકારીઓની પ્રતિસાદની અપેક્ષા છે.
📲Get App