સાંતલપુર કૃષ્ણ મંદિરે ભવ્ય મટકી ફોડ નું આયોજન
સાંતલપુર કૃષ્ણ મંદિરે ભવ્ય મટકી ફોડ નું આયોજન
સાંતલપુર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે સાંતલપુર કૃષ્ણ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર કમિટી દ્વારા મળતી માહિતી મુજબ, જન્માષ્ટમી ના દિવસે કૃષ્ણ મંદિર પરિસરમાં દહીં હાંડી અને મટકી ફોડ નો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ગોવિંદાઓ દ્વારા માનવ પિરામિડ બનાવી મટકી ફોડવામાં આવશે.
આ ઉપરાંત ભજન-કીર્તન, કૃષ્ણ લીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રસાદ વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
મંદિરના પુજારી અને આયોજકોએ સમસ્ત સાંતલપુર વાસીઓને આ ભવ્ય મટકી ફોડ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું
સાંતલપુર શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે સાંતલપુર કૃષ્ણ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર કમિટી દ્વારા મળતી માહિતી મુજબ, જન્માષ્ટમી ના દિવસે કૃષ્ણ મંદિર પરિસરમાં દહીં હાંડી અને મટકી ફોડ નો મુખ્ય કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ગોવિંદાઓ દ્વારા માનવ પિરામિડ બનાવી મટકી ફોડવામાં આવશે.
આ ઉપરાંત ભજન-કીર્તન, કૃષ્ણ લીલા, સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રસાદ વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ને રોશનીથી શણગારવામાં આવ્યું છે.
મંદિરના પુજારી અને આયોજકોએ સમસ્ત સાંતલપુર વાસીઓને આ ભવ્ય મટકી ફોડ મહોત્સવમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું