🔥 ट्रेंडिंग मनिपुर के मुख्यमंत्री युमनम खेमचंद ने... लेखकों का मंच मनाता 39वाँ संस्थापन दिव... मनिपाल के सीएम एन. बीरन सिंह ने 2019 क... मेघालय में एचपीवी टीकाकरण अभियान की पह... शिलॉंग में शुक्रवार से शुरू हुआ मेघालय... मेघालय हाई कोर्ट ने शिलॉंग में हिंसा प...
04 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૌવા ગામમાં વન્ય પ્રાણીનો આતંક - ગ્રામજનો રાત્રે જાગવા મજબૂર, વન વિભાગ નિંદ્રામાં વન વિભાગ દ્વારા હજુ સુધી

✍️ रिपोर्टर: મેહુલ સિંહ જાડેજા 🗓 03 सित. 2026, 11:32 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ગામમાં વન્ય પ્રાણીનો આતંક - ગ્રામજનો રાત્રે જાગવા મજબૂર, વન વિભાગ નિંદ્રામાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ જાતની કામગીરી હાથ લેવામાં આવી નથી વન્ય પ્રાણીના પગના નિશાન જોઈ વન વિભાગની ટીમ દ્વારા એવું કહેવામાં આવે છે કે કોઈ કુતરાના પગ છે પણ હકીકત એ છે કે વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ કામગીરી હાથ લેવામાં આવી નથી ગ્રામજનોનું એક જ સવાલ છે કે તાત્કાલિક ધોરણે આ વન્ય પ્રાણી નું રેસક્યુ કરવામાં આવે
📲Get App