🔥 TRENDING Manipur CM Yumnam Khemchand Prioritise... Writers’ Forum Celebrates 39th Foundat... Manipur CM N. Biren Singh Revisits 201... Meghalaya HPV vaccination drive reache... Meghalaya Model United Nations Confere... Meghalaya High Court Scrutinises Polic...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વૌવા ગામમાં વન્ય પ્રાણીનો આતંક - ગ્રામજનો રાત્રે જાગવા મજબૂર, વન વિભાગ નિંદ્રામાં વન વિભાગ દ્વારા હજુ સુધી

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 03 Sep 2026, 11:32 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વૌવા ગામમાં વન્ય પ્રાણીનો આતંક - ગ્રામજનો રાત્રે જાગવા મજબૂર, વન વિભાગ નિંદ્રામાં વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ જાતની કામગીરી હાથ લેવામાં આવી નથી વન્ય પ્રાણીના પગના નિશાન જોઈ વન વિભાગની ટીમ દ્વારા એવું કહેવામાં આવે છે કે કોઈ કુતરાના પગ છે પણ હકીકત એ છે કે વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈપણ કામગીરી હાથ લેવામાં આવી નથી ગ્રામજનોનું એક જ સવાલ છે કે તાત્કાલિક ધોરણે આ વન્ય પ્રાણી નું રેસક્યુ કરવામાં આવે
📲Get App