🔥 TRENDING કડીના પંથોડાગામમાં ગટરો ઓવરફ્લોથી લોકો... સેદરડા ગામે નાગ પંચમી ની ધામ ધુમ થી ભવ... ભિલોડા: LCBએ i-20 કારમાંથી 1,128 બોટલ... જાફરાબાદના સામાકાંઠા બાલકૃષ્ણ સોસાયટીમ... Delhi HC Seeks Police Response on Tahi... Delhi Investor Found Dead; Niece Among...
02 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઘાસચારો વિતરણમાં અધિકારીઓની ગેરહાજરી, માલધારીઓમાં નિરાશા – દ્વારકા

✍️ Reporter: Arjan varu 🗓 02 Sep 2026, 08:56 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઘાસચારો વિતરણ કેન્દ્રમાં અધિકારીઓ ન આવવાના કારણે માલધારીઓને માત્ર એક કોળી ઘાસ મળ્યો, કેટલાકને પાછા ફરવું પડ્યું.

આરાધનાધામ પાસે, ખંભાળીયા, જી. દેવભૂમી દ્વારકા માં આવેલ ઘાસચારો વિતરણ કેન્દ્રમાં માલધારીઓ ઘાસ લેવા માટે પહોંચ્યા, પરંતુ વિતરણ માટે જવાબદાર અધિકારીઓ હાજર ન હતા.

અધિકારીઓ જો આવી પણ 5000 ગાંઠળીની જરૂરિયાત માટે માત્ર 5000 કિલો ઘાસ ઉપલબ્ધ છે, તેથી દરેકને એક કોળી ઘાસ જ આપવામાં આવશે.

પરિણામસ્વરૂપ, કેટલાકને કોળી મળી ગઈ, જ્યારે અન્ય લોકો લાઇનમાં ઊભા રહીને ખાલી હાથ પાછા ફરવા મજબૂર થયા.

આ ઘટનાએ સ્થાનિક સ્તરે ઘાસચારો વિતરણની યોજના અને અમલમાં ખામી દર્શાવી, જેથી ભવિષ્યમાં યોગ્ય વ્યવસ્થા અને સમયસર અધિકારીઓની હાજરીની જરૂરિયાત ઊભી થઈ.
📲Get App