Local
ફતેગઢ સરપંચે માગણી કરી, માર્ગ વિભાગને ઝાડી-વૃક્ષ હટાવવા વિનંતી
અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામમાં સરપંચ પ્રદિપભાઇ દવે કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગને પત્ર લખીને ફતેગઢ-છતડીયા અને ફતેગઢ-દેવળા રોડની બન્ને બાજુથી ઝાડી-વૃક્ષ હટાવવાની તાત્કાલિક માંગ કરી.
અમરેલી જીલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામમાં સરપંચ પ્રદિપભાઇ દવે કાર્યપાલક ઇજનેર મકાન અને માર્ગ વિભાગને પત્ર લખીને ફતેગઢ-છતડીયા અને ફતેગઢ-દેવળા રોડની બન્ને બાજુથી ઝાડી-વૃક્ષ હટાવવાની તાત્કાલિક માંગ કરી.
પત્રમાં જણાવાયું છે કે, ફતેગઢથી છતડીયા અને દેવળા રોડની બન્ને બાજુ પર ઝાડી-વૃક્ષો નડતરરૂપ બની ગયા છે, જે માર્ગ સુરક્ષાને જોખમમાં મૂકે છે.
સરપંચે વિનંતી કરી છે કે, આ ઝાડી-વૃક્ષો ત્વરીત અને ઝડપી હટાવવામાં આવે, જેથી વાહનચાલકો અને પગપાળા મુસાફરો માટે માર્ગ સલામત બને.
પત્ર કાર્યપાલક ઇજનેરને મોકલવામાં આવ્યો છે.
પત્રમાં જણાવાયું છે કે, ફતેગઢથી છતડીયા અને દેવળા રોડની બન્ને બાજુ પર ઝાડી-વૃક્ષો નડતરરૂપ બની ગયા છે, જે માર્ગ સુરક્ષાને જોખમમાં મૂકે છે.
સરપંચે વિનંતી કરી છે કે, આ ઝાડી-વૃક્ષો ત્વરીત અને ઝડપી હટાવવામાં આવે, જેથી વાહનચાલકો અને પગપાળા મુસાફરો માટે માર્ગ સલામત બને.
પત્ર કાર્યપાલક ઇજનેરને મોકલવામાં આવ્યો છે.