🔥 TRENDING કડીના પંથોડાગામમાં ગટરો ઓવરફ્લોથી લોકો... સેદરડા ગામે નાગ પંચમી ની ધામ ધુમ થી ભવ... ભિલોડા: LCBએ i-20 કારમાંથી 1,128 બોટલ... જાફરાબાદના સામાકાંઠા બાલકૃષ્ણ સોસાયટીમ... Delhi HC Seeks Police Response on Tahi... Delhi Investor Found Dead; Niece Among...
02 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

શેરિયાજ રાણેશ્વર મહાદેવ મંદિર માં લધુ રુદ્ર યજ્ઞનું આયોજન

✍️ Reporter: Sudip Gadhiya 🗓 01 Sep 2026, 05:18 PM 👁 45
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રાવણ વદ ચતુર્થીના પવિત્ર દિવસે શેરિયાજ રાણેશ્વર મહાદેવ મંદિર માં લધુ રુદ્ર યજ્ઞનું વિશાળ ઉપસ્થિત સાથે યોજાયું.

આજે શ્રાવણ વદ ચતુર્થીના પવિત્ર દિવસે શેરિયાજ રાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં લધુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.

યજ્ઞમાં ચોરવાડ ગાયત્રી પરિવારના કિર્તિ ભાઈ એન. મહેતા, ભૂદેવ શ્રી ઓ, યજમાન અને અનેક ભક્તજનો તથા સ્વયંસેવકોની વિશાળ ઉપસ્થિત રહી.

યજ્ઞનું મુખ્ય ઉદ્દેશ ગૌ માતાની આરોગ્ય અને જન કલ્યાણ માટે મંગળ પ્રાર્થના કરવું હતું, જેથી લોકોની સુખાકારીમાં વધારો થાય.

પવિત્ર શ્રાવણ માસની આ પવિત્રતા દર્શાવવા દર વર્ષે આ વિસ્તાર માં લધુ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
📲Get App