🔥 TRENDING Playback singers still viewed as techn... Congress leader Rahul Gandhi seeks FIR... BJP Dismisses Rahul Gandhi’s Allegatio... Indian rescue team arrives in flood‑st... Delhi CNG Prices Rise as New Rates Tak... Haryana Extends SIR Deadline to Sept 3...
30 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડૂત નેતા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ”ને પ્રથમ દિવસે જ મળી આંશિક જીત

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 29 Aug 2026, 10:14 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખેડૂત નેતા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ”ને પ્રથમ દિવસે જ મળી આંશિક જીત

દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ પ્રથમ દિવસે ખૂબ જ સફળ રહ્યો, મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા: ઈસુદાન ગઢવી

સરકારે લીધો મોટો નિર્ણય, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ડેમોમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવશે: ઈસુદાન ગઢવી

પાણી છોડાયું કે નહીં એ ચેક કરવા મારી ટીમોને મોકલીશ, ચીટીંગ થશે તો એ નહીં ચાલે: ઈસુદાન ગઢવી

રાજ્ય સરકારે પહેલી આંશિક માંગણી સ્વીકારી એ બદલ આભાર: ઈસુદાન ગઢવી

આ ખેડૂતોની અને ખેડૂતોની એકતાની જીત છે: ઈસુદાન ગઢવી

આગામી સમયમાં તમામ માંગો ધીરે ધીરે પૂરી થશે: ઈસુદાન ગઢવી

હું માત્ર નિમિત્ત છું આ ખેડૂતોની જીત છે: ઈસુદાન ગઢવી

સરકારને અપીલ કે ઝડપથી દુષ્કાળ જાહેર કરે, ઘાસચારાનું વિતરણ પણ શરૂ કરો, ખેડૂતોના વીજળી બિલ પણ માફ કરો: ઈસુદાન ગઢવી
📲Get App