ખેડૂત નેતા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ”ને પ્રથમ દિવસે જ મળી આંશિક જીત
ખેડૂત નેતા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ”ને પ્રથમ દિવસે જ મળી આંશિક જીત
દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ પ્રથમ દિવસે ખૂબ જ સફળ રહ્યો, મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા: ઈસુદાન ગઢવી
સરકારે લીધો મોટો નિર્ણય, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ડેમોમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવશે: ઈસુદાન ગઢવી
પાણી છોડાયું કે નહીં એ ચેક કરવા મારી ટીમોને મોકલીશ, ચીટીંગ થશે તો એ નહીં ચાલે: ઈસુદાન ગઢવી
રાજ્ય સરકારે પહેલી આંશિક માંગણી સ્વીકારી એ બદલ આભાર: ઈસુદાન ગઢવી
આ ખેડૂતોની અને ખેડૂતોની એકતાની જીત છે: ઈસુદાન ગઢવી
આગામી સમયમાં તમામ માંગો ધીરે ધીરે પૂરી થશે: ઈસુદાન ગઢવી
હું માત્ર નિમિત્ત છું આ ખેડૂતોની જીત છે: ઈસુદાન ગઢવી
સરકારને અપીલ કે ઝડપથી દુષ્કાળ જાહેર કરે, ઘાસચારાનું વિતરણ પણ શરૂ કરો, ખેડૂતોના વીજળી બિલ પણ માફ કરો: ઈસુદાન ગઢવી
દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ પ્રથમ દિવસે ખૂબ જ સફળ રહ્યો, મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા: ઈસુદાન ગઢવી
સરકારે લીધો મોટો નિર્ણય, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ડેમોમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવશે: ઈસુદાન ગઢવી
પાણી છોડાયું કે નહીં એ ચેક કરવા મારી ટીમોને મોકલીશ, ચીટીંગ થશે તો એ નહીં ચાલે: ઈસુદાન ગઢવી
રાજ્ય સરકારે પહેલી આંશિક માંગણી સ્વીકારી એ બદલ આભાર: ઈસુદાન ગઢવી
આ ખેડૂતોની અને ખેડૂતોની એકતાની જીત છે: ઈસુદાન ગઢવી
આગામી સમયમાં તમામ માંગો ધીરે ધીરે પૂરી થશે: ઈસુદાન ગઢવી
હું માત્ર નિમિત્ત છું આ ખેડૂતોની જીત છે: ઈસુદાન ગઢવી
સરકારને અપીલ કે ઝડપથી દુષ્કાળ જાહેર કરે, ઘાસચારાનું વિતરણ પણ શરૂ કરો, ખેડૂતોના વીજળી બિલ પણ માફ કરો: ઈસુદાન ગઢવી