ગીરગઢડા તાલુકા ના કોદીયા ગામના બનાવને પગલે ગીરગઢડા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું
ગીરગઢડા તાલુકા ના કોદીયા ગામનો બનાવ
ગીરગઢડા તાલુકા ના કોદીયા ગામના બનાવને પગલે વિશ્વહીન્દુ પરીસદ તથા ગૌ રક્ષકદળ ના લોકોએ ગીરગઢડા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું