🔥 TRENDING 48 Nominations Filed on Day One of Raj... અમરેલી BJP પ્રમુખે ધારી હાઇવે પર લીમડી... રાણપુર તાલુકાની નાની વાવડી પ્રાથમિક શા... बिहटा पुलिस ने ने हथियार के साथ एक युव... લોક દ્રષ્ટિ આઇ બેન્ક અને સક્ષમ સુરત સુ... મહિસાગર જિલ્લા પોલીસને ૬ નવી ૧૧૨ જનરક્...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

અમરેલીમાં નેફાળમાં પૂરથી ફસાયેલા નાગરિકો માટે હેલ્પલાઈન શરૂ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 27 Aug 2026, 08:28 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે નેફાળમાં પૂર અને ભારે વરસાદથી ફસાયેલા નાગરિકો માટે ટોલ‑ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કર્યા.

નેપાળમાં ચાલુ પૂર અને ભારે વરસાદની સ્થિતિને કારણે અમરેલી જિલ્લામાં રહેનારા નાગરિકો અને તેમના પરિવારજનોને સંપર્કમાં ન આવવાની સમસ્યા ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમરેલી જિલ્લા ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરે તાત્કાલિક સહાય માટે હેલ્પલાઈન શરૂ કરી છે.

હેલ્પલાઈન નંબર 1077 (ટોલ‑ફ્રી) અને 02792‑230735 છે. નેફાળમાં તાત્કાલિક મદદ માટે નેફાળ ઇમર્જન્સી સંપર્ક નંબર +977 985 131 6807 અને +977 970 910 7500 પણ જાહેર કરવામાં આવ્યા છે.

ફસાયેલા નાગરિકો અથવા તેમની પરિવારજનોને ઉપરોક્ત નંબર પર તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. જનહિત માટે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અપેક્ષા છે.
📲Get App