વિરમગામ તાલુકાના જખવાડા ગામે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન
વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે આવેલા નાગદેવતા મંદિર પ્રાંગણમાં નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે.
આ લોકમેળો આગામી 1 સપ્ટેમ્બર, 2026, મંગળવારના રોજ યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના લોકો ઉપસ્થિત રહી લોકમેળાની મોજ માણશે. નાગદેવતા મહારાજના ના દર્શન નો લાભ લેશે આ માહિતી પૂર્વ સભ્યશ્રી રાજુભાઈ પરમાર દ્વારા આપવામાં આવેલ છે
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
આ લોકમેળો આગામી 1 સપ્ટેમ્બર, 2026, મંગળવારના રોજ યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના લોકો ઉપસ્થિત રહી લોકમેળાની મોજ માણશે. નાગદેવતા મહારાજના ના દર્શન નો લાભ લેશે આ માહિતી પૂર્વ સભ્યશ્રી રાજુભાઈ પરમાર દ્વારા આપવામાં આવેલ છે
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ