🔥 ट्रेंडिंग બોટાદમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના... अरुणाचल प्रदेश में 19 तस्कर बच्चों को... सेवानिवृत्त आईएएस अधिकारी तरु तालो को... जम्मू-कश्मीर के मंत्री ने पाँच मेडिकल... ओमर अब्दुल्ला ने कहा, जम्मू-कश्मीर सरक... जम्मू-कश्मीर में भालू के हमले से 45 वर...
26 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિરમગામ તાલુકાના જખવાડા ગામે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 25 अग. 2026, 11:10 PM 👁 59
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ તાલુકાના જખવાડા ગામ ખાતે આવેલા નાગદેવતા મંદિર પ્રાંગણમાં નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવશે.
આ લોકમેળો આગામી 1 સપ્ટેમ્બર, 2026, મંગળવારના રોજ યોજાશે. મેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આસપાસના લોકો ઉપસ્થિત રહી લોકમેળાની મોજ માણશે. નાગદેવતા મહારાજના ના દર્શન નો લાભ લેશે આ માહિતી પૂર્વ સભ્યશ્રી રાજુભાઈ પરમાર દ્વારા આપવામાં આવેલ છે
રિપોર્ટર.
આસીકઅલી ગીલાણી
વિરમગામ
📲Get App