Crime
ભાવનગર લઠ્ઠાકાંડ: ગારિયાધારના હાર્દિક કિલજીનું સારવાર દરમિયાન નિધન
Watch on:
▶️ YouTube
ભાવનગર લઠ્ઠાકાંડમાં સારવાર હેઠળ રહેલા વધુ એક યુવાનનું મોત નીપજ્યું છે, જેના પગલે મૃત્યુઆંકમાં વધારો થયો છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ગારિયાધારના રહેવાસી હાર્દિક કિલજીનું સારવાર દરમિયાન અવસાન થયું છે.
લઠ્ઠાકાંડની ઘટના બાદ હાર્દિક કિલજીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ અંતે તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થતા મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે.
લઠ્ઠાકાંડની ઘટના બાદ હાર્દિક કિલજીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ અંતે તેમણે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લઠ્ઠાકાંડમાં વધુ એક મોત થતા મૃત્યુઆંકમાં વધારો નોંધાયો છે.