देश
તલોદના મૈયલ ગામે દશામાની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન
यहाँ देखें:
▶️ YouTube
તલોદ તાલુકાના મૈયલ ગામે દસ દિવસના વ્રત બાદ શ્રાવણ સુદ દશમના પવિત્ર દિવસે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
તલોદ તાલુકાના મૈયલ ગામે દશામાના વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. શ્રાવણ સુદ દશમના પવિત્ર દિવસે ગ્રામજનો દ્વારા દસ દિવસ સુધી કરવામાં આવેલા વ્રત બાદ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મૈયલ ગામના સરદારજી સમાજ દ્વારા દશામાની મૂર્તિઓનું વિસર્જન તળાવમાં કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ ભારે ભક્તિભાવ સાથે દશામાને વિદાય આપી હતી.
દસ દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ પ્રસંગે મૈયલ ગામના સરદારજી સમાજ દ્વારા દશામાની મૂર્તિઓનું વિસર્જન તળાવમાં કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ ભારે ભક્તિભાવ સાથે દશામાને વિદાય આપી હતી.
દસ દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.