🔥 ट्रेंडिंग जयपुर परिवहन विभाग ने फर्जी दिव्यांग प... अजमेर हाई सिक्योरिटी जेल में इमरान उर्... વંદે માતરમ્ પર શર્મિલા ટાગોરના નિવેદન... જયપુરમાં 'સ્કૂલ ઠીક કરો' અભિયાન દરમિયા... Dashamana garba jagran na divase બેલ્જિયમમાં કાર સેલ્સમેન નીકળ્યો શાહી...
22 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાવનગર લઠ્ઠાકાંડ: મંત્રી જીતુ વાઘાણીએ સર ટી. હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 21 अग. 2026, 11:56 PM 👁 10
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગરમાં ઝેરી દારૂના કારણે સર્જાયેલી ગંભીર ઘટના બાદ જીતુ વાઘાણીએ હોસ્પિટલ પહોંચી સારવારની સમીક્ષા કરી હતી.

ભાવનગરમાં ભેળસેળયુક્ત ઝેરી દારૂની ગંભીર ઘટનાને પગલે પૂર્વ શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ સર ટી. હોસ્પિટલની મુલાકાત લઈ સારવાર હેઠળ રહેલા અસરગ્રસ્ત દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા.

તેમણે દર્દીઓને આપવામાં આવતી તબીબી સારવાર, દવાઓ અને જરૂરી આરોગ્ય સેવાઓ અંગે તબીબી અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.

અસરગ્રસ્ત દર્દીઓને સમયસર અને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેમજ સારવારમાં કોઈ કચાશ ન રહે તે માટે તબીબી અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી..
📲Get App