સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલાકારો માટે સુવર્ણ તક!
Watch on:
▶️ YouTube
સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક કલાકારો માટે સુવર્ણ તક!
વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં તૃતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ સ્પર્ધાઓમાં રાવણહથ્થો, ઢોલ, શરણાઇ, વાંસળી, ભજન, લોકગીત, દુહા-છંદ, ભવાઇ, લોકનૃત્ય, રાસ, છત્રી સજાવટ, પારંપરિક ભરતગૂંથણ સહિત અનેક પરંપરાગત કળાઓને મંચ મળશે. અ
આ સ્પર્ધામાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના કલાકારો/કલાવૃંદો ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ તા. 03-૦૯-૨૦૨૬ સુધીમાં પોતાનું ફોર્મ ભરીને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે જમા કરાવવાનું રહેશે.
કલાકારોની પ્રતિભાને મળતો આ અનોખો મંથ-ચાલો, આપણી લોકકળા અને લોકસંસ્કૃતિને જીવંત રાખીએ!
વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં તૃતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪ થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારી આ સ્પર્ધાઓમાં રાવણહથ્થો, ઢોલ, શરણાઇ, વાંસળી, ભજન, લોકગીત, દુહા-છંદ, ભવાઇ, લોકનૃત્ય, રાસ, છત્રી સજાવટ, પારંપરિક ભરતગૂંથણ સહિત અનેક પરંપરાગત કળાઓને મંચ મળશે. અ
આ સ્પર્ધામાં માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના કલાકારો/કલાવૃંદો ભાગ લઇ શકશે. ભાગ લેવા ઇચ્છુક કલાકારોએ તા. 03-૦૯-૨૦૨૬ સુધીમાં પોતાનું ફોર્મ ભરીને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે જમા કરાવવાનું રહેશે.
કલાકારોની પ્રતિભાને મળતો આ અનોખો મંથ-ચાલો, આપણી લોકકળા અને લોકસંસ્કૃતિને જીવંત રાખીએ!