🔥 TRENDING Kerala Lottery Karunya KR-759 Results... Kerala Reports 10 New Shigella Cases,... Telangana Names Hyderabad Road After D... Odisha News Bulletin aired on June 26,... Nitin Nabin to Address Meeting in Hyde... Odisha News Update: Kanak News Broadca...
27 Jun 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨

લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨

✍️ Reporter: Dipakkumar Chetanbhai Kasangara 🗓 27 Jun 2026, 12:26 PM 👁 13
🛑લોહગઢ કિલ્લા હત્યા કેસમાં નવો વળાંક! 🚨
​પુણે નજીકના લોહગઢ કિલ્લા પરથી મંગેતર કેતન અગ્રવાલને ૪૦૦ ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારી હત્યા કરવાના કેસમાં આરોપી સિયા ગોયલે ચોંકાવનારો દાવો કર્યો છે.
​સિયાનો દાવો: કેતનને માથે ટાલ હતી અને તે વિગ પહેરતો હતો, એટલે તેને લગ્ન નહોતા કરવા. તેથી તેણે આ પગલું ભર્યું.
​પરિવારનો વળતો જવાબ: કેતનના પિતા વિશાલ અગ્રવાલે આ દાવાને વાહિયાત ગણાવતા કહ્યું કે, કેતન માત્ર એક નાનો પેચ લગાવતો હતો અને આ વાત સિયાને સગાઈ પહેલાંથી જ ખબર હતી. જો વાંધો હતો તો સગાઈ કેમ કરી?
​પોલીસ તપાસ: સિયા અને તેનો પ્રેમી ચેતન ચૌધરી હવે પોલીસ પૂછપરછમાં એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. સિયા ચેતનને મુખ્ય સૂત્રધાર ગણાવે છે, જ્યારે ચેતનનું કહેવું છે કે આખું પ્લાનિંગ સિયાનું જ હતું.
​તપાસ હજુ ચાલુ છે...