National
સંતરામપુર તાલુકાના આંબા ગામે સબ સ્ટેશન નું લોકાર્પણ
મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના આંબા ગામે આજરોજ 66 કેવી સબ સ્ટેશન નું લોકાર્પણ રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી શ્રી કૌશિક ભાઈ વેકરિયા ના હસ્તે કરવામાં આવ્યું પોતાના વક્તવ્યમાં માનનીય મંત્રીશ્રી એ જણાવેલ કે વીજળી એ માત્ર પ્રકાશનું માધ્યમ નથી પરંતુ ખેડૂતોની સમૃદ્ધિ મહિલાઓની સલામતી વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ઉદ્યોગો ના વિકાસનો આધારસ્તંભ છે
આ નવનિર્મિત સબસ્ટેશનથી આસપાસના 16 જેટલા ગામો અને આશરે 5855 જેટલા વીજગ્રાહકો ને સીધો લાભ થશે નવનિર્મિત સબસ્ટેશન માં કુલ 5 ફીડરો બનાવવામાં આવેલ છે જેમાં ખેતીવાડી અને જ્યોતિગ્રામ ફીડરો નો પણ સમાવેશ થાય છે
આ નવનિર્મિત સબસ્ટેશનથી આસપાસના 16 જેટલા ગામો અને આશરે 5855 જેટલા વીજગ્રાહકો ને સીધો લાભ થશે નવનિર્મિત સબસ્ટેશન માં કુલ 5 ફીડરો બનાવવામાં આવેલ છે જેમાં ખેતીવાડી અને જ્યોતિગ્રામ ફીડરો નો પણ સમાવેશ થાય છે