Religion
વડનગરમાં શ્રાવણોત્સવમાં ડમરુ યાત્રાનો ભવ્ય આયોજિત
Watch on:
📘 Facebook
દેવાધિદેવ મહાદેવની ઉપાસના પર્વ શ્રાવણ માસ નિમિત્તે વડનગરમાં ડમરુ યાત્રા યોજાઈ, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી એ પ્રસ્થાન કરાવ્યું.
શ્રાવણ માસની પવિત્રતા અને ભગવાન હાટકેશ્વરની ઉપાસના પર્વ નિમિત્તે વડનગરમાં ડમરુ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું, જેમાં ભક્તોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી.
ડમરુના નાદ સાથે સમગ્ર વડનગર નગરી શિવમય બની ગઈ. શિવભક્તોની અપાર શ્રદ્ધા અને ઉત્સાહની વચ્ચે આ ક્ષણ અદ્ભુત અને અવિસ્મરણીય બની રહી. ભક્તોનું ઉત્સાહ અને બમણી ઊર્જા આ પવિત્ર મહોત્સવને વિશેષ બનાવતી હતી.
આ મહોત્સવ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને ઉજાગર કરતો હતો, જેમાં સહભાગી થઈને ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી.
ડમરુના નાદ સાથે સમગ્ર વડનગર નગરી શિવમય બની ગઈ. શિવભક્તોની અપાર શ્રદ્ધા અને ઉત્સાહની વચ્ચે આ ક્ષણ અદ્ભુત અને અવિસ્મરણીય બની રહી. ભક્તોનું ઉત્સાહ અને બમણી ઊર્જા આ પવિત્ર મહોત્સવને વિશેષ બનાવતી હતી.
આ મહોત્સવ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતને ઉજાગર કરતો હતો, જેમાં સહભાગી થઈને ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી.