🔥 TRENDING કર્ણાવતી મહાનગરમાં તિરંગા યાત્રાનો ભવ્... મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની ગાંધીનગરમાં... પવિત્ર શ્રાવણ માસની શરૂઆત US Government Becomes Largest Sharehol... Delhi Wife and Lover Killed Husband Us... Karnataka Bandh Fails To Disrupt Trans...
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Defence

કનડા ડુંગર પર મહિયાની ૮૪ રણખાંભીઓ બલિદાનની સાક્ષી

✍️ Reporter: Mundi Narendrasinh devabhai 🗓 13 Aug 2026, 08:30 AM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કનડા ડુંગર ખાતે મહિયાની ૮૪ રણખાંભીઓએ બલિદાન આપ્યું, જેનું સ્મરણ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ નવાબનાં સૈન્યએ ૧૮૮૩માં મહિયા
ક્ષત્રિયો સાથે દગો કરી હત્યાકાંડ સર્જયો હતો
જુનાગઢ નવાબી કાળ દરમ્યાન જુનાગઢ સલ્તનતમા આરબ સૈનિકો ફરજ બજાવતા હતાં. આરબોનો જુનાગઢમા દબદબો ચાલતો હતો.નવાબે મહિયાઓને જુનાગઢના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યુ હતું. જુનાગઢના શેરગઢ પંથકમા ૮૪ ગામમાં ગરાસ આપ્યો હતો. જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચથી પાછો ઝુંટવી હાલ ૨૪ ગામ મહિયા શેરગઢ ચોવીસી હાલ મોજુદ છે.મહિયા ક્ષત્રિયોને માથા સાટાનો ગરાસ જૂનાગઢ નવાબ દ્વારા મળેલો છે.
📲Get App