🔥 TRENDING Wavi Police Arrest 2 For Murder Shriya Saran Says She Wasn't Invited t... Operation Safed Sagar Criticised for I... Aakhri Sawal to Premiere on August 13 Films on Partition Horrors Sonal Chauhan Stuns At Mirzapur Traile...
13 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Defence

કનડા ડુંગર પર મહિયાની ૮૪ રણખાંભીઓ બલિદાનની સાક્ષી

✍️ Reporter: Mundi Narendrasinh devabhai 🗓 13 Aug 2026, 08:30 AM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કનડા ડુંગર ખાતે મહિયાની ૮૪ રણખાંભીઓએ બલિદાન આપ્યું, જેનું સ્મરણ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ નવાબનાં સૈન્યએ ૧૮૮૩માં મહિયા
ક્ષત્રિયો સાથે દગો કરી હત્યાકાંડ સર્જયો હતો
જુનાગઢ નવાબી કાળ દરમ્યાન જુનાગઢ સલ્તનતમા આરબ સૈનિકો ફરજ બજાવતા હતાં. આરબોનો જુનાગઢમા દબદબો ચાલતો હતો.નવાબે મહિયાઓને જુનાગઢના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યુ હતું. જુનાગઢના શેરગઢ પંથકમા ૮૪ ગામમાં ગરાસ આપ્યો હતો. જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચથી પાછો ઝુંટવી હાલ ૨૪ ગામ મહિયા શેરગઢ ચોવીસી હાલ મોજુદ છે.મહિયા ક્ષત્રિયોને માથા સાટાનો ગરાસ જૂનાગઢ નવાબ દ્વારા મળેલો છે.
📲Get App