Defence
કનડા ડુંગર પર મહિયાની ૮૪ રણખાંભીઓ બલિદાનની સાક્ષી
Watch on:
📘 Facebook
કનડા ડુંગર ખાતે મહિયાની ૮૪ રણખાંભીઓએ બલિદાન આપ્યું, જેનું સ્મરણ કરવામાં આવ્યું છે.
જૂનાગઢ નવાબનાં સૈન્યએ ૧૮૮૩માં મહિયા
ક્ષત્રિયો સાથે દગો કરી હત્યાકાંડ સર્જયો હતો
જુનાગઢ નવાબી કાળ દરમ્યાન જુનાગઢ સલ્તનતમા આરબ સૈનિકો ફરજ બજાવતા હતાં. આરબોનો જુનાગઢમા દબદબો ચાલતો હતો.નવાબે મહિયાઓને જુનાગઢના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યુ હતું. જુનાગઢના શેરગઢ પંથકમા ૮૪ ગામમાં ગરાસ આપ્યો હતો. જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચથી પાછો ઝુંટવી હાલ ૨૪ ગામ મહિયા શેરગઢ ચોવીસી હાલ મોજુદ છે.મહિયા ક્ષત્રિયોને માથા સાટાનો ગરાસ જૂનાગઢ નવાબ દ્વારા મળેલો છે.
ક્ષત્રિયો સાથે દગો કરી હત્યાકાંડ સર્જયો હતો
જુનાગઢ નવાબી કાળ દરમ્યાન જુનાગઢ સલ્તનતમા આરબ સૈનિકો ફરજ બજાવતા હતાં. આરબોનો જુનાગઢમા દબદબો ચાલતો હતો.નવાબે મહિયાઓને જુનાગઢના રક્ષણ અને સૈન્ય મદદ માટે આમંત્રણ આપ્યુ હતું. જુનાગઢના શેરગઢ પંથકમા ૮૪ ગામમાં ગરાસ આપ્યો હતો. જે અંગ્રેજો આવ્યા બાદ કૂટનીતિ અને પ્રપંચથી પાછો ઝુંટવી હાલ ૨૪ ગામ મહિયા શેરગઢ ચોવીસી હાલ મોજુદ છે.મહિયા ક્ષત્રિયોને માથા સાટાનો ગરાસ જૂનાગઢ નવાબ દ્વારા મળેલો છે.