🔥 TRENDING અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી મિ... स्वतंत्रता दिवस पर रायपुर पुलिस परेड ग... ધાંગધ્રા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજ... જુનાગઢમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન સોમનાથ ટ્રસ્ટનું 2500 વૃક્ષોવાળું બિલ્... वार्ड सभाओं के माध्यम से ग्रामीण खुद ब...
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસ નો કેસ

✍️ Reporter: Burhaan sibhai 🗓 11 Aug 2026, 06:16 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમ વાયરસ નો પ્રથમ કેસ સામે આવ્યો છે

કડાણા તાલુકામાં ચાંદીપુરમ વાયરસનો પોઝેટિવ કેસ સામે આવ્યો હતો

કડાણા તાલુકાના આંકલીયા ગામ માં ચાંદીપુરમ પોઝેટિવ મળી આવેલ હતો

7 વર્ષીય બાળકી ચાંદીપુરમ વાઇરસ ને લઈ વડોદરા દાખલ કરવામાં આવેલ હતી જ્યાં SSG હોસ્પિટલમાં સારવાર તેનું મોત થયેલ હતું
ચાંદીપુરમ વાઇરસના કારણે મોત ને લઈ તંત્ર દોડતું થયું છે અને આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે
📲Get App