સાંતલપુર-વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિનું જન જાગૃતિ અભિયાન
Watch on:
▶️ YouTube
સાંતલપુર-વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિનું જન જાગૃતિ અભિયાન
અપીલ
સાંતલપુર - વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ દ્વારા તાલુકાની આગવી ઓળખ અને વિકાસના હક્ક માટે "જન જાગૃતિ અભિયાન" અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમિતિની મુખ્ય માંગણીઓ
તાલુકાની ઓળખ સાંતલપુર તાલુકાને આગવી ઓળખાણ મળે
કચેરીઓ સાંતલપુરમાં તાલુકા કક્ષાની તમામ કચેરીઓ લાવવામાં આવે
પરિવહન બસ સ્ટેશન બનાવવામાં આવે
સુવિધા જાહેર શૌચાલય બનાવવામાં આવે
જાગૃતિ: આપણા વિસ્તારના નાગરિકો પોતાના પ્રશ્નો પૂછતા થાય
"એકતા આપણો બળ, સાંતલપુર આપણો હક્ક!" ના સૂત્ર સાથે સમગ્ર તાલુકામાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે.
સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે કે "આપ સૌ સમયસર ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવશો.
તાલુકાના સર્વાંગી વિકાસ માટે આવા અભિયાનો જરૂરી છે. નાગરિકોની એકતા જ સરકાર સુધી અવાજ પહોંચાડી શકે. મુખ્ય કન્વીનર ભરત ભાઈ આહીર .
અપીલ
સાંતલપુર - વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ દ્વારા તાલુકાની આગવી ઓળખ અને વિકાસના હક્ક માટે "જન જાગૃતિ અભિયાન" અંતર્ગત સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
સમિતિની મુખ્ય માંગણીઓ
તાલુકાની ઓળખ સાંતલપુર તાલુકાને આગવી ઓળખાણ મળે
કચેરીઓ સાંતલપુરમાં તાલુકા કક્ષાની તમામ કચેરીઓ લાવવામાં આવે
પરિવહન બસ સ્ટેશન બનાવવામાં આવે
સુવિધા જાહેર શૌચાલય બનાવવામાં આવે
જાગૃતિ: આપણા વિસ્તારના નાગરિકો પોતાના પ્રશ્નો પૂછતા થાય
"એકતા આપણો બળ, સાંતલપુર આપણો હક્ક!" ના સૂત્ર સાથે સમગ્ર તાલુકામાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ છે.
સમિતિ દ્વારા અપીલ કરવામાં આવી છે કે "આપ સૌ સમયસર ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવશો.
તાલુકાના સર્વાંગી વિકાસ માટે આવા અભિયાનો જરૂરી છે. નાગરિકોની એકતા જ સરકાર સુધી અવાજ પહોંચાડી શકે. મુખ્ય કન્વીનર ભરત ભાઈ આહીર .