🔥 TRENDING સાંપ્રત સંસ્થા ખાતે ગીરનાર લાયન્સ ક્લબ... પેટ્રોલમાં 20 ટકા ઈથેનોલ ઉમેર્યા છતાં... UPSC Prelims Current Affairs Released Arunachal Pradesh: 27 Places Get New N... Jammu Kashmir Houses Gutted Altaf Bukhari Unveils Apni Party's Vis...
08 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરત ખાતે E20 ના નુકસાન મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 Aug 2026, 12:20 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ*

*સુરત ખાતે E20 ના નુકસાન મુદ્દે AAPનો ટાઉનહોલ કાર્યક્રમ*

*E20 થી થઈ રહેલા નુકસાન બાબતે તજજ્ઞો સાથે ચર્ચા કરી લોકો સમક્ષ વાત રજૂ કરાશે: મનોજ સોરઠીયા*

*E20 પેટ્રોલ જબરદસ્તીથી લોકો પર થોપવામાં આવ્યું: મનોજ સોરઠીયા*

*માઇલેજ ઘટવાથી લઈને અનેક સમસ્યાઓના કારણે લોકોની માંગણી છે કે E20 પેટ્રોલ બંધ કરવામાં આવે: મનોજ સોરઠીયા*

*મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં પધારે અને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી પણ લોકો જોડાય એવી અપીલ: મનોજ સોરઠીયા*
📲Get App