National
માનનીય રાજ્યપાલ શ્રી Acharya Devvratજીની ગરિમામય ઉપસ્થિતિમાં
ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલી પાવન "શ્રી રામકથા" પ્રસંગે માનનીય રાજ્યપાલ શ્રી Acharya Devvratજીની ગરિમામય ઉપસ્થિતિમાં પૂજ્ય આચાર્ય શ્રી કુલદીપજી મહારાજના શ્રીમુખેથી પ્રભુ શ્રી રામના આદર્શ જીવનચરિત્રનું શ્રવણ કરી આધ્યાત્મિક ઊર્જા અને સંસ્કારમય પ્રેરણાની અનુભૂતિ થઈ.
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીનું જીવન સત્ય, કર્તવ્ય, સેવા અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આ જીવનમૂલ્યોને આત્મસાત કરીને જનસેવા અને રાષ્ટ્રના કલ્યાણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વધુ દૃઢ બને છે.
જય શ્રી રામ 🚩
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીનું જીવન સત્ય, કર્તવ્ય, સેવા અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આ જીવનમૂલ્યોને આત્મસાત કરીને જનસેવા અને રાષ્ટ્રના કલ્યાણ માટે સતત કાર્યરત રહેવાનો સંકલ્પ વધુ દૃઢ બને છે.
જય શ્રી રામ 🚩