Politics
ભાવનગર લઠ્ઠાકાંડઃ AAP નેતાઓએ શોકગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી
ભાવનગર લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષોના પરિવારજનોની AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીએ મુલાકાત લીધી અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી.
આ દરમિયાન નેતાઓએ જણાવ્યું કે રક્ષાબંધન પહેલાં અનેક બહેનોના ભાઈઓ છીનવાઈ ગયા છે. સરકારે મોટી મોટી વાતો કરવાને બદલે લઠ્ઠાકાંડના દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી.
આ દરમિયાન નેતાઓએ જણાવ્યું કે રક્ષાબંધન પહેલાં અનેક બહેનોના ભાઈઓ છીનવાઈ ગયા છે. સરકારે મોટી મોટી વાતો કરવાને બદલે લઠ્ઠાકાંડના દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી.