🔥 TRENDING રાજકોટમાં લગ્નના નામે છેતરપિંડીનો ચોંક... ભાવનગર લઠ્ઠાકાંડઃ AAP નેતાઓએ શોકગ્રસ્ત... ગુજરાતમાં આજથી દેશી અને વિદેશી દારૂના... ભાવનગર લઠ્ઠાકાંડ: બેદરકારી બદલ એલસીબી... ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત મામલે... જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ભાવનગર લઠ્ઠાકાંડઃ AAP નેતાઓએ શોકગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી

✍️ Reporter: Makvana Jaydip 🗓 20 Aug 2026, 09:46 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનાર નિર્દોષોના પરિવારજનોની AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીએ મુલાકાત લીધી અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી.

આ દરમિયાન નેતાઓએ જણાવ્યું કે રક્ષાબંધન પહેલાં અનેક બહેનોના ભાઈઓ છીનવાઈ ગયા છે. સરકારે મોટી મોટી વાતો કરવાને બદલે લઠ્ઠાકાંડના દોષિતો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી.
📲Get App