🔥 TRENDING રાજકોટમાં લગ્નના નામે છેતરપિંડીનો ચોંક... ભાવનગર લઠ્ઠાકાંડઃ AAP નેતાઓએ શોકગ્રસ્ત... ગુજરાતમાં આજથી દેશી અને વિદેશી દારૂના... ભાવનગર લઠ્ઠાકાંડ: બેદરકારી બદલ એલસીબી... ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત મામલે... જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજના...
20 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોત મામલે ડો. કાયનાત અંસારીની પ્રતિક્રિયા,

✍️ Reporter: Pravin Sanjot 🗓 20 Aug 2026, 09:42 PM 👁 4
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોતની ઘટનાને લઈને ડો. કાયનાત અંસારીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે.

ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 9 લોકોના મોતની ઘટના અત્યંત ગંભીર અને દુઃખદ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને લઈને વિવિધ સ્તરેથી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા કચ્છ ગાંધીધામના ડો. કાયનાત અંસારીએ જણાવ્યું હતું કે, આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.

ડો. અંસારીએ આ ઘટનાને ગંભીર ગણાવીને વહીવટી તંત્રની નિષ્ફળતા તરફ ઈશારો કર્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
📲Get App